પોતાનાં જ શબ્દો પર પોતે વિશ્વાસ ન રાખનાર રાજકારણીને જ્યારે બીજા લોકો એનાં પર વિશ્વાસ મૂકે ત્યારે ભારે આશ્ચર્ય થાય છે. – ચાર્લ્સ-દ-ગોલ
બંધિયાર પાણી અને બંધિયાર મન રોગ પેદા કરે છે. – ગુણવંત શાહ
જો કૂતરૂ હડકાયુ થાય, તેને તે એનિમલ રાઇટ્સ લાગુ પડતાં નથી. – ગુણવંત શાહ
મને તે જુઠુ કહ્યું તેથી હું નિરાશ નથી થયો. હું નિરાશ એટલા માટે થયો કે હવે હું તારા પર ભરોસો ન મૂકી શકું. – નિત્શે
સમગ્ર માનવજાતને પ્રેમ કરવાં કરતાંય પોતાનાં પાડોશીને પ્રેમ કરવાનું વધારે મુશ્કેલ છે. – એરિક હોફર
જેનું ગર્ભધાન પીંજરામાં થયું હોય એ પીંજરાની જ ઝંખના રાખે છે. – યેન્તુ શન્કો (રશિયન કવિ)
સમાજ કાયમ ગુનેગારોને તો માફ કરે છે પરંતુ એ જ સમાન કદિપણ સ્વપ્નદ્રષ્ટાઓને માફ કરતો નથી. – ઓસ્કાર વાઇલ્ડ
માનવજાતની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે આપણું જ્ઞાન, આપણાં શાણપણ કરતાં ઘણી વધારે ઝડપથી વધી ગયું છે. – ફ્રેન્ક વ્હિટમોર
મારી પાસે એક સફરજન હોય અને તમારી પાસે પણ એક સફરજન હોય, ત્યારે જો આપણે તે એકબીજાને આપીએ તો બંને પાસે એક-એક સફરજન રહે છે, પરંતુ જો મારી પાસે એક વિચાર હોય અને તમારી પાસે પણ એક વિચાર હોય, ત્યારે જો આપણે તે એકબીજાને આપીએ, તો બંને પાસે બે વિચારો રહે છે. – જ્યોર્જ બર્નાડ શો
જો કૂતરૂ હડકાયુ થાય, તેને તે એનિમલ રાઇટ્સ લાગુ પડતાં નથી. – ગુણવંત શાહ
મને તે જુઠુ કહ્યું તેથી હું નિરાશ નથી થયો. હું નિરાશ એટલા માટે થયો કે હવે હું તારા પર ભરોસો ન મૂકી શકું. – નિત્શે
સમાજ કાયમ ગુનેગારોને તો માફ કરે છે પરંતુ એ જ સમાન કદિપણ સ્વપ્નદ્રષ્ટાઓને માફ કરતો નથી. – ઓસ્કાર વાઇલ્ડ
માનવજાતની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે આપણું જ્ઞાન, આપણાં શાણપણ કરતાં ઘણી વધારે ઝડપથી વધી ગયું છે. – ફ્રેન્ક વ્હિટમોર
મારી પાસે એક સફરજન હોય અને તમારી પાસે પણ એક સફરજન હોય, ત્યારે જો આપણે તે એકબીજાને આપીએ તો બંને પાસે એક-એક સફરજન રહે છે, પરંતુ જો મારી પાસે એક વિચાર હોય અને તમારી પાસે પણ એક વિચાર હોય, ત્યારે જો આપણે તે એકબીજાને આપીએ, તો બંને પાસે બે વિચારો રહે છે. – જ્યોર્જ બર્નાડ શો
By: Kalpesh Sathwara on March 2, 2011
at 5:36 pm